Vimal H. Prajapati's profile photo

Vimal H. Prajapati

Articles

  • Jan 31, 2025 | gujaratfirst.com | Vimal H. Prajapati

    હવે કોઈને પણ પ્રયાગરાજમાં હેરાન થવું નહીં પડેમહાકુંભમાં કેવી રીતે જવું અને શું કરવું? તમામ વિગતો શેર કરાઈકયાં સ્થળેથી તમને કેવી સુવિધાઓ મળશે? વાંચો આ યાત્રા ગાઈડલાઈનMahakumbh Yatra Advisory: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં અત્યારે કરોડોની સંખ્યામં શ્રદ્ધાળુઓ જઈ રહ્યાં છે. અત્યારે જે રીતે લોકો હેરાન થઈ રહ્યાં છે તેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારની વિગતો શેર કરવામાં આવી છે. હવે કોઈને પણ પ્રયાગરાજમાં હેરાન થવું નહીં પડે.

  • Jan 31, 2025 | gujaratfirst.com | Vimal H. Prajapati

    › Exclusive › પ્રેમ સંબંધ હોવાની શંકાએ માર મારી તાલીબાની સજા અપાઈદાહોદના સંજેલી તાલુકાના એક ગામમાં બની આ ઘટનાકાયદો હાથમાં લેવાની સત્તા આ લોકોને કોણ આપી? Gujarat First Exclusive: દાહોદમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં એક મહિલાને પ્રેમ કરવાની તાલીબાની સજા મળી હોવાનો વીડિયો વાયરલ થયો છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, આ મહિલા પરિણિત હતી અને તેને કોઈ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ માર મારવામાં આવ્યો અને તાલીબાની સજા આપવામાં આવી છે.

  • Jan 31, 2025 | gujaratfirst.com | Vimal H. Prajapati

    › Entertainment › OTT એ યુવાનો સહિત દરેક વર્ગના લોકોમાં ભારે પ્રસિદ્ધિ મેળવી'પુષ્પા 2' એ થિયેટરોમાં ખૂબ જ સારો દેખાવ કર્યોપુષ્પા 2 સાથે સાથે આ ફિલ્મો પણ અત્યારે ઓટીટી પર ટ્રેન્ડમાંTrending Movie in Netflix: અત્યારે OTT એ યુવાનો સહિત દરેક વર્ગના લોકોમાં ભારે પ્રસિદ્ધિ મેળવી છે. અત્યારે OTT પર આવતી ફિલ્મોને જોવા માટે લોકો આતુર રહેતા હોય છે. મહત્વની વાત એ છે કે, Allu Arjun અને Rashmika Mandanna ની ફિલ્મ 'પુષ્પા 2' એ થિયેટરોમાં ખૂબ જ સારો દેખાવ કર્યો અને કલેક્શનની દ્રષ્ટિએ ઘણા રેકોર્ડ બનાવ્યાં છે.

  • Jan 30, 2025 | gujaratfirst.com | Vimal H. Prajapati

    › Rajkot › ચોટીલા નજીક કાર-ટ્રક વચ્ચે ભીષણ ટક્કરરાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જતા હતાપોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીSurendranagar: ચોટીલા-રાજકોટ હાઈવે પર કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની કારને મોડી રાતે અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે.નોંધનીય છે કે, મોડી રાત્રે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ જામનગર જઈ રહ્યાં હતા, ત્યારે ચોટીલા-રાજકોટ હાઈવે પર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.

  • Jan 30, 2025 | gujaratfirst.com | Vimal H. Prajapati

    › Gujarat › ગામ અને તાલુકાના અરજદારો પ્રાંત અધિકારીને કરી શક્શે રજૂઆત2જી ફેબ્રુઆરી સુધી લેખિત ફરિયાદ અને અરજી સ્વીકારવામાં આવશે2જી ફેબ્રુઆરીએ રજા હોવા છતા પણ અરજી સ્વીકારવામાં આવશેBanaskantha: બનાસકાંઠાનું વિભાજન થયું તેને લઈને અત્યારે કેટલાક જિલ્લાઓના લોકો ભારે વિરોધ કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ધાનેરા, દિયોદર અને કાંકરેજના લોકો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે હવે બનાસકાંઠામાં વિભાજનનો વિરોધને લઈને કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Contact details

Socials & Sites

Try JournoFinder For Free

Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.

Start Your 7-Day Free Trial →